નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ (Corona Virus)ના નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ બુધવારે જાહેર થયેલા આંકડા મુજબ નવા કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 38,617 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 89,12,908 પર પહોંચ્યો છે. જેમાંથી 4,46,805 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 83,35,110 લોકો સાજા થઈ ગયા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube